ગુજરાત સરકારની ‘ખ્યાતિ’ બગડ્યા બાદ નવી ગાઈડલાઈન જાહેર
  • December 23, 2024

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAY યોજનાની નવી SOP જાહેર કરી છે. અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યાનકાર્ડમાં થયેલી ગેરરીતિ બાદ સરકાર જાગી છે. હોસ્પટિલ દ્વારા ખોટા ઓપરેશન કરી નાખતાં…

Continue reading
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભૂવો કરી ગયો તાંત્રિક વિધિ, ડોક્ટોરો જોતા રહ્યા! વિડિયો વાઈરલ
  • December 18, 2024

સરકાર અંધશ્રધ્ધાને નાથવા અનેક પ્રયાસો કરી રહી છે. ગુજરાતમાં તો અંધશ્રધ્ધાને ડામવા કાયદો પણ બનાવાયો છે. ત્યારે જાણે તાત્રિક વિધિઓ કરતાં ભૂવાને કાયદોનો ડર જ ન રહ્યો તેવી રીતે હવે…

Continue reading