PANCHMAHAL: પુરવઠા અધિકારી વેશપલટો કરી બન્યા અરજદાર: શિયાળમાં અધિકારીઓના પરશેવા છૂટ્યા
મોટા ભાગની સરકારી કચેરીઓમાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો જ આવે છે. રોજે રોજ અરજદારો પોતાના જીવન જરુરિયાતો કામો માટે સરકારી કચેરીએ ધક્કા ખાવા મજબૂર બને છે. જો કે અધિકારીઓ…