Rohit Arya Encounter : રોહિત આર્ય એન્કાઉન્ટરમાં નવો વળાંક, શિંદેના પૂર્વ શિક્ષણ મંત્રી પર આરોપ, જાણો અત્યાર સુધીમાં શું થયા ખુલાસા
Rohit Arya Encounter : બુધવારે, મુંબઈના પવઈમાં રોહિત આર્ય નામના એક વ્યક્તિએ 17 બાળકોને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ પોલીસે તેને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો. દરમિયાન, મુંબઈ પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો છે…












