Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!
Narendramodi: ભાજપમાં મોટું વર્ચસ્વ ધરાવતા અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂકેલા હરેન પંડ્યા મર્ડર કેસ હજુપણ લોક માનસમાં અંકિત છે. તા.26મી માર્ચ 2003ના એ દિવસ હતો, 42 વર્ષીય હરેન પંડ્યા…













