પૂર્વ નોકરશાહોએ ગાઝિયાબાદ ધર્મ સંસદ આયોજન અંગે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી
  • December 17, 2024

નવી દિલ્હી: ગાઝિયાબાદમાં હિન્દુ કટ્ટરવાદી નેતા યતિ નરસિંહાનંદ દ્વારા આગામી 17 ડિસેમ્બરથી આયોજિત ધર્મ સંસદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે, જેમાં નિવૃત્ત સિવિલ સેવક પણ અરજદાર છે. આ…

Continue reading
લોકસભામાં ‘એક દેશ એક ચૂંટણી’ બિલ રજૂ કરવામાં આવ્યું; જાણો કોંગ્રેસે શું કહ્યું?
  • December 17, 2024

એક દેશ, એક ચૂંટણી’ સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કર્યું છે. આ બિલને ‘બંધારણ (129મો સુધારો)…

Continue reading
ઉદ્યોગપતિઓને 12.3 લાખ કરોડ રૂપિયાની લોનમાફી- ખેડૂતોની ક્યારે?
  • December 17, 2024

દેશમાં મોંઘવારીના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં ખુબ જ વધારો થઈ ગયો છે. તો બીજી તરફ દેશના ખેડૂતોને પોતાના પાકોનું યોગ્ય વળતર ન મળતા તેઓ દેવાદાર બની રહ્યા છે. ખેડૂતો બેંકો…

Continue reading
પ્રિયંકા ગાંધીએ ભારત સરકારને કહ્યું- ‘ઈન્દિરા ગાંધીની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો’
  • December 16, 2024

વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ આજે સંસદમાં 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદીને યાદ કરીને મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ (Bangladesh Independence Day) છે,…

Continue reading
ભારત-શ્રીલંકા વચ્ચે ક્યાં કરારો પર સહમતિ સધાઇ? દિસાનાયકેએ PM મોદીને અપાવ્યો એક મહત્વપૂર્ણ વિશ્વાસ
  • December 16, 2024

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતના પ્રવાસે છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે…

Continue reading
મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણઃ 39 મંત્રીઓએ અઢી વર્ષ માટે લીધા શપથ, કામગીરીના આધારે નક્કી થશે કાર્યકાળ
  • December 16, 2024

નવી દિલ્હી: નાગપુરમાં રવિવારે (15 ડિસેમ્બર) મહારાષ્ટ્રની ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને 39 મંત્રીઓને શપથ અપાવી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું કે આ મંત્રીઓનો કાર્યકાળ…

Continue reading
તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન, અમેરિકાની હોસ્પિટલમાં હતા દાખલ
  • December 16, 2024

ભારતના જાણીતા તબલાવાદક અને ગ્રેમી એવોર્ડ વિજેતા ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા અને અમેરિકા રહેતા હતા. તેમની તબિયત બગડવાથી સેન ફ્રાન્સિસ્કોના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં…

Continue reading
લોકસભા Vs રાજ્યસભા: અનુરાગ ઠાકોરે ‘TB મુક્ત ભારત’ના સંકલ્પ સાથે ધમાકેદાર સદી ફટકારીને ટીમને અપાવી જીત
  • December 15, 2024

ટીબીના રોગ અંગે જાગૃતિ વધારવાના ધ્યેય સાથે સાંસદો વચ્ચે મૈત્રી ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં લોકસભા અધ્યક્ષ ઈલેવનની ટીમનો રાજ્યસભા અધ્યક્ષ ઈલેવનની ટીમ સામે 73 રને વિજય થયો છે. લોકસભા…

Continue reading
એક સ્પીડ બ્રેકરના કારણે 15 મીનિટમાં સાત અકસ્માત; 15 લાખ દેશવાસીઓએ એક્સિડન્ટમાં ગુમાવ્યા જીવ
  • December 15, 2024

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં બુધવારે અકસ્માતને રોકવા માટે એક રસ્તા પર બનેલું સ્પિડ બ્રેકર જ અકસ્માતનું કારણ બની ગયું. અહીં પંદર મિનિટમાં સાત અકસ્માત નોંધાયા હતાં. જેમાંથી અમુક લોકો ઈજાગ્રસ્ત પણ…

Continue reading
લોકસભામાં ફુલ ફોર્મમાં PM મોદી; પંડિત નેહરૂથી લઈને ઇન્દિરા ગાંધી પર સાધ્યા નિશાન
  • December 14, 2024

નવી દિલ્હી: લોકસભામાં શિયાળુ સત્ર ચાલુ છે. આ દરમિયાન બંધારણના 75 વર્ષ પૂરા થવા પર બંધારણ પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા, જ્યાં…

Continue reading

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર