CM Bhupendra patel: CM ભુપેન્દ્ર પટેલના આગમન સમયે ‘ગરીબો’ને ઢાંકી દેવાયા!! ગરીબોથી શરમ આવે છે?લોકોમાં ઉઠ્યા સવાલ
CM Bhupendra patel: ગુજરાતમાં ભાજપ સરકારને ગરીબોથી શરમ આવતી હોવાનું લોકોમાં ચર્ચા ઉઠી છે, ગરીબોના આવસો કે ઝુંપડા દૂર કરવા સહિત હવે જો કોઈ નેતા આવવાના હોય તો ઝુંપડા દેખાય…







