ખ્યાતિકાંડ મામલે તપાસ તેજઃ ચિરાગ રાજપૂતના ફરી 5 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ધમધમાટ ચાલુ જ છે. બે મહિના અગાઉ હોસ્પિટલ દ્વારા જરુર ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી…