Jagganath Rath Yatra: પુરીની રથયાત્રામાં ભક્તોમાં નાસભાગ, 3ના મોત, 50થી વધુને ઈજાઓ
Jagganath Rath Yatra: આજે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિર પાસે ભાગદોડની સ્થિતિ સર્જાતા અરાજકતા ફેલાઈ ગઈ. સવારના અંધારામાં થયેલી ભાગદોડમાં સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું. આ ઘટનામાં 3…