Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, જાણો સગીરાએ શું કહ્યું?
Rajkot: રાજકોટના ગોંડલ તાલુકાના રીબડા ગામના અમિત ખૂંટ કરેેલી આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આજે 9 જૂન, 2025ના રોજ સગીરાએ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપીને ગંભીર આરોપો લગાવ્યા છે.…