Junagadh: જૂનાગઢમાં ભવનાથ શીવની 57 એકર જમીન ક્યાં ગઈ?જુઓ ખાસ અહેવાલ
Junagadh: 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી થશે. 5 લાખ લોકો આવે તે રીતે ગુજરાતની ભાજપ સરકારે ધાર્મિકતાને મતમાં ફેરવવા ભવનાથના મેળાને મીની કુંભ જાહેર કરવામાં આવ્યો…







