Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, જાણો સગીરાએ શું કહ્યું?
  • June 9, 2025

Rajkot: રાજકોટના ગોંડલ તાલુકાના રીબડા ગામના અમિત ખૂંટ કરેેલી આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આજે 9 જૂન, 2025ના રોજ  સગીરાએ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપીને ગંભીર આરોપો લગાવ્યા છે.…

Continue reading
Surat: કોંગી નેતાએ નદીમાં કૂદી જીવન ટુંકાવવાનો કર્યો પ્રયાસ, ફાયર વિભાગે બચાવ્યો જીવ
  • June 6, 2025

Surat: રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં વરિયાવ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને કોંગ્રેસ નેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે જો કે એક…

Continue reading
Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર
  • June 2, 2025

Dahod married girl suicide: ગુજરાતમાં દિવસે દિવસે હત્યા સહિત અન્ય અપરાધિક ઘટનાઓનું સતત પ્રમાણ વધી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે દાહોદમાં એક ચકચાર મચાવી નાખતી…

Continue reading
Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?
  • May 23, 2025

Gondal: ગોંડલ તાલુકાના રીબડા ગામમાં અમિત ખૂંટે કરેલા આપઘાત કેસમાં પરિવારજનોએ મિડિયા સમક્ષ પોતાની વાત મૂકી છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં ઘણો દિવસો વીતી ગયા હોવા છતાં પોલીસ આરોપીને પકડી…

Continue reading
Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?
  • May 18, 2025

Surat Civil New Hospital Doctor Suicide: સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર ડો. લોકેશ એ. દેવાંગએ આપઘાત કરી લેતાં હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આપઘાત પાછળનું હજુ સુધી કારણ બહાર…

Continue reading
Rajkot: બળાત્કારના આક્ષેપ થયા બાદ અમિત ખૂંટે ખાધો ગળેફાંસો, ‘હનીટ્રેપમાં ફસાવ્યો’
  • May 5, 2025

Rajkot: તાજેતરમાં રાજકોટ જીલ્લાના ગોંડલમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં રીબડા ગામના અમિત ખૂંટે 17 વર્ષિય સગીરા પર બળાત્કાર ગુજાર્યાના આરોપ થયા હતા. જોકે આ આક્ષેપ બાદ યુવકે પોતાના…

Continue reading
Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત
  • April 29, 2025

Savarkundla APMC Director Suicide: સાવરકુંડલાની APMCના ડિરેક્ટર અંકુર રામાણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તેમના મૃતદેહ નજીકથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ સમગ્ર…

Continue reading
Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક
  • April 13, 2025

Sabarkantha Suicide: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ એક ચિંતાનો વિષય બની રહી છે. વારંવાર આપઘાતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. કોઈ મોંઘવારી, આર્થિક તંગી કે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી…

Continue reading
Jamnagar: સુમરા ગામે માતા કૂવામાં 4 બાળકો સાથે કૂદી, નાણાંની તંગીએ જીવ લીધો!
  • April 4, 2025

Jamnagar Sucide:  ગુજરાતમાં હાલ બેરોજગારી, મોંઘવારી સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરિવારોની સ્થિતિ એટલી હદે કથળી રહી છે કે આપઘાત કરવા મજબૂર બને છે. માતાપિતાને બાળકોને ભણાવવાનો તો…

Continue reading
SURAT: સતત રત્નકલાકારોના આપઘાત, નાણામંત્રી કનુ દેસાઈ અને સીઆર પાટીલ કેમ ચૂપ? |  jewelers Suicide
  • April 3, 2025

 jewelers Suicide: સુરતમાં ઘણા સમયથી રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે. જેનો સીલસીલો સતત વધી રહ્યો છે. ત્યારે વધુ એક રત્નકલાકારે આર્થિક સંકડામણમાં આવી આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે.…

Continue reading