Surendranagar: શહેરમાં પીવાના પાણી મુદ્દે ઘમાસાણ, AAP નેતાએ તંત્રને આડે હાથ લીધું!
Surendranagar: સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા સંત સવયાના સોસાયટી અને ઠાકર નગર સહિતના રહીશોને પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું મળતા આક્રોશ સાથે મહાનગરપાલિકા ખાતે કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં AAP…