Raja Raghuvanshi Case: શું સોનમે ‘મંગળ દોષ’ના કારણે તેના પતિની હત્યા કરાવી? જાણો તેના પિતાએ તેને શું કહ્યું
Raja Raghuvanshi Case: ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પુત્રના મૃત્યુનો શોક વ્યક્ત કરી રહેલા રાજાના પિતાએ સોનમ પર આરોપ લગાવ્યો છે કે…

















