Surat: સુમુલ ડેરીમાં 1 હજાર કરોડના કૌભાંડમાં ભાજપના નેતાઓેને સરકારે કેવી રીતે બચાવ્યા?
Surat: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની વિવિધ ડેરીઓમાં કૌભાંડ સામે આવી રહ્યા છે. તેનું કારણ તે છે કે, ડેરીમાં વહીવટ કરતા લોકોને ભ્રષ્ટાચાર કરીને મલાઈ ખાવી હોય છે. ત્યારે સુરતની સુમુલ…

















