દેવભૂમિ દ્વારકાના 200 જેટલા ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવશે
દ્વારકામાં 200 જેટલા ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવશે ભાજપ સરકારમાં મંદિર-મસ્જિદો અને ગરીબોના ઘરોને તોડી પાડવાનું કામ ખુબ જ શાનદાર રીતે ચાલી રહ્યું છે. આ બધું જ કામ વિકાસ શબ્દની…
દ્વારકામાં 200 જેટલા ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવશે ભાજપ સરકારમાં મંદિર-મસ્જિદો અને ગરીબોના ઘરોને તોડી પાડવાનું કામ ખુબ જ શાનદાર રીતે ચાલી રહ્યું છે. આ બધું જ કામ વિકાસ શબ્દની…
કેન્દ્ર સરકારે ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી, સિક્યોરિટીમાં તૈનાત હતા 150 CISF જવાન ગુજરાતના ગોધરા કાંડના સાક્ષીઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. સૂત્રોના…
આપઘાત કરવા શિક્ષકે મંગાવ્યુ હતુ સોડિયમ નાઈટ્રાઈટ મૂકબધિર કનુ ચૌહાણ પર ઝેરી પદાર્થ અજમાવ્યો કનુએ બીજા બેને પીવડાવતાં ત્રણના થાય મોત Kheda Crime: નડિયાદમાં થયેલા 3 લોકોના મોત મામલે મોટો…
Birth-death certificate fees increased: ગુજરાતમાં ખાવા-પીવા સહિત જીવન જરુરિયાત ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. બીજી બાજું જીએસટીનું ભારણ છે. એવામાં સરકારને જન્મ-મરણના દાખલા સસ્તામાં નિકળતાં હોય તેમ તેની ફીમાં વધારો…
Anand viral video: આણંદ કલેક્ટર કચેરીમાં એક મહિલા વચેટિયા તરીકેનું કામ કરતી ઝડપાઈ છે. એક અરજદારે તેનો વીડિયો ઉતારી લેતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે…
સરકારે કોરોનાકાળમાં કામ કરાવી પૈસા ન આપ્યા? ચાર વર્ષથી સતત કર્મચારીઓની માગ સરકારે નિર્ણય ન લેતાં કર્મચારીઓ આંદોલન પર Lab Technician Movement 2025: ગુજરાતના પંચાયત લેબ ટેક્નિશિયન કર્મચારીઓએ આજે ગાંધીનગરની…
Surat News: સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં એક 17 વર્ષિય બાળકનું મોત થયું છે. આ મોત બાદ પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. સાથે જ ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. જેથી…
Bharuch News: ભરુચમાં યોજાયેલા એક લગ્નમાં મારામારીની ઘટના સામે આવી છે. વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો. તે દરમિયાન બેન્ડવાજા વગાડવાની બાબતને લઈ મારામારીની ઘટના બનતાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાથી…
મોદીને સુરતમાં રાજા જાહેર કરતી તૈયારી સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે? દિલીપ પટેલ, અમદાવાદ, 4 માર્ચ 2025: ગરીબોને સુરતના લિંબાયત નીલગીરી મેદાનમાં હાજર રહેવા…
Swami Gyanprakash: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વારંવાર વિવાદસ્પદ નિવેદનબાજી કરી માફી માગી લેતાં હોય છે. ત્યારે હવે વડતાલ સ્વામિનારયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે ખોટી ટીપ્પણી કરી ફસાઈ ગયા છે.…














