Rajkot: ન્યારી ડેમ પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવકનું મોત, શું થયા આક્ષેપ?
Rajkot News: રાજકોટના ન્યારી ડેમ પાસે 9 દિવસ પૂર્વે કારની અડફટે આવતાં એક 18 યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. પરિવારે ન્યાય ન મળે…
Rajkot News: રાજકોટના ન્યારી ડેમ પાસે 9 દિવસ પૂર્વે કારની અડફટે આવતાં એક 18 યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. પરિવારે ન્યાય ન મળે…
Chaitra Navratri 2025: આજ 30 માર્ચથી ચૈત્રી નોરતાનો પ્રારંભ થયો છે. માતાજીના પૂજા અને આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરાત્રી. ત્યારે આજે પાવાગઢ, અંબાજી અનો ચોટીલામાં માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ…
મોદી સરકારના 10 વર્ષ પછીય તંત્રને કહેવું પડે કે ઢીલી કામગીરી નહીં ચાલે!! જૂનાગઢના મેંદરડા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં મનસુખ માંડવીયાની અધિકારીઓને સૂચના Junagadh । પ્રધાનમંત્રી મોદી પોતાના લાંબા હાથથી પોતાની…
કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિત 38 પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીના આદેશ. ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓની ટ્રાફિક વિભાગમાં બદલીના આદેશ. Ahmedabad Police । તાજેતરમાં હોળી ટાણે ગુંડાતત્વોએ આતંક મચાવ્યા બાદ એવું ચિત્ર ઉપસી…
વડોદરાના વાઘોડિયા તાલુકાના માડોધ રોડ પર બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા. બેફામ ડમ્પરને ટુ-વ્હીલર સવાર માતા – પુત્રીને અડફેટે લીધા હતાં. Vadodara । બે દિવસ અગાઉ વડોદરાના વાઘોડિયા તાલુકામાં હિટ…
28 માર્ચે રાત્રે અનંત અંબાણીએ વનતારાથી કાફલા સાથે પદયાત્રા શરૂ કરી. 10 એપ્રિલે દ્વારકાધીશના ધામમાં જન્મદિવસની ઉજવણી કરશે. ANANT AMBANI । મુકેશ અંબાણીના વનતારા ફેઈમ અનંત અંબાણીએ પોતાનો જન્મદિવસ દ્વારકામાં…
Gujarat: દુષ્કર્મી આસારામને હાઈકોર્ટે 3 મહિના ફરીવાર જામીન આપ્યા છે. સુરત દુષ્કર્મ કેસમાં આજે(28 માર્ચ, 2025) સુનાવણી થઈ હતી. જેમાં હાઇકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના એટલે કે 30…
Mineral theft Gir Somnath: ગીર સોમનાથ જીલ્લામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ રહી છે. જેથી અહીં કલેક્ટર દ્વારા દબાણકારો સહિત ખનીજ માફિયાઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા દોઢ મહિનામાં અજબો…
ગુજરાતની ગિફ્ટ સિટી (Gujarat International Finance Tech City)એ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI 37)ની નવી આવૃત્તિમાં ઘણું પ્રગતિ કરી છે. ગિફ્ટ સિટી ગાંધીનગરે 46મું સ્થાન મેળવતાં 52મા ક્રમેથી આગળ વધારી…
તાજેતરમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને રાણા સાંગા પર એક ટિપ્પણી કરી હતી. જે બાદ રાજપૂત સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. રામજી લાલ સુમને માફી માગવાનો ઈન્કાર…















