SURAT: કારચાલકે 2 બાઈકને અડફેટે લેતા 3ના મોત, કાર BRTS રૂટમાં ઘૂસી
Surat Accident News: સુરતમાં ગત સાંજે(23 ફેબ્રુઆરી) એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. કારચાલકે બે બાઈકને ટક્કર મારતાં 3 લોકોના કરુણ મોત થયા છે. કારે ટક્કર માર્યા બાદ સીધી BRTS રુટમાં…
Surat Accident News: સુરતમાં ગત સાંજે(23 ફેબ્રુઆરી) એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. કારચાલકે બે બાઈકને ટક્કર મારતાં 3 લોકોના કરુણ મોત થયા છે. કારે ટક્કર માર્યા બાદ સીધી BRTS રુટમાં…
Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે ઘણા વર્ષોથી વિવાદ સામે આવતાં રહે છે. સાળંગપુરમાં હનુમાનજીને સ્વામિનારણને પગે લાગતાં ચિત્ર કંડારતાં પણ વિવાદ થયો હતો. જેમાં ભારે વિવાદ થઈ જતાં…
રાજકોટ હોસ્પિટલ CCTV વીડિયો લીક કેસમાં વધુ ત્રણની ધરપકડ રાજકોટમાં CCTV વાઈરલ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સીસીટીવી હેક કરીને વેચનારા વધુ ત્રણ આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે…
અમદાવાદ-રાજકોટ પર ગમખ્વાર અકસ્માત; પાંચ મુસાફરોના ઘટના સ્થળે મોત ભારત-પાકિસ્તાનની મેચ વચ્ચે એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદ-રાજકોટ હાઈવે ઉપર થયેલા એક અકસ્માતમાં પાંચ લોકોના મોતના સમાચાર મળી…
અમદાવાદ: નિકોલમાં ભેખડ ધસી પડતા બે મજૂર દટાયા; એક શ્રમિકનું મોત અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. નિકોલ વિસ્તારમાં તૈયાર થઇ રહેલી કન્ટ્રક્શન સાઇડ પર ભેખડી ભસી પડતાં બે…
Ahmedabad: હાલ સોશિયલ મિડિયામાં રોલો પાડવા લોકો તીક્ષ્ણ હથિયારો, બંદૂક સાથે ફોટા પાડી સોશિયલ મિડિયામાં વાઈરલ કરતાં હોય છે. કેટલાંક લોકો સ્ટેટ્સ અને સ્ટોરીઓ મૂકે છે. ત્યારે હવે અમદાવાદ પોલીસે…
સમૂલગ્નના આયોજકો જ થયા ફરાર વર-કન્યાના પરિવારોમાં થયો હોબાળો વર-કન્યા રઝડ્યા, અંતે પોલીસે કરાવ્યા લગ્ન સમૂહલગ્નમાં આયોજકોએ પડાવ્યા હતા રુપિયા Rajkot Marriage News: આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કોઈ…
Gujarat administrative reforms: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટ દરમિયાન કરી…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગનો અધિકારી લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ACBએ ટ્રેપ ગોઠવી લાંચિયા ફાયર વિભાગના અધિકારીને 65,000ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો…
Junagadh: જૂનાગઢની ભવનાથ તળેટીમાં દર વર્ષે યોજાતાં મહાશિવરાત્રિના મેળાનો આજથી પ્રારંભ થયો છે. જે 4 દિવસ સુધી ચાલશે. અહીં લાખોની સંખ્યામાં સાધુ સંતો અને મોટી સંખ્યામાં લોકો આવે છે. મેળામાં…













