ઉત્તરાયણના દિવસે 108ને 3700થી વધુ ઈમરજન્સી કોલ; દોરીથી 5 વર્ષના બાળક સહિત 6 લોકોના મોત
ખુશીનો પર્વ ઉતરાયણ અનેક પરિવારો માટે દુ:ખ લઈને આવ્યું છે. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે વિવિધ ઘટનાઓમાં 6 લોકોએ દોરીના કારણે પોતાનો અમુલ્ય જીવન ગુમાવતા પરિજનો
ખુશીનો પર્વ ઉતરાયણ અનેક પરિવારો માટે દુ:ખ લઈને આવ્યું છે. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે વિવિધ ઘટનાઓમાં 6 લોકોએ દોરીના કારણે પોતાનો અમુલ્ય જીવન ગુમાવતા પરિજનો
ઉત્તરાયણના તહેવારમાં પાટણના શંખેશ્વરમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. સીન-સપાટા કરવા સ્કોર્પિયોને પુર ઝડપે દોડાવીને બે લોકોના જીવ લઈ લેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી
કડી તાલુકાના પોલીસ સ્ટેશન હદમાં આવેલ થોળ ચોકડી ઉપર શોરૂમના વેપારી 9 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમાં મૂકી શોરૂમનું શટર બંધ કરવા ગયા હતા
પાલનપુર નજીક આવેલા અમીરગઢ રાજસ્થાનની સરહદ પર આવેલ તાલુકામાંથી પોલીસે મોટા જથ્થામાં અંગ્રેજી દારૂનો જથ્થો પકડાયો છે. જોકે, અહીં ચોંકાવનારી બાબત
મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ
મૂળ ગોધરાના વિજયસિંહ બળવંતસિંહ ચૌહાણ ઉત્તરાયણ પર્વને લઈ પોતાની સાસરી ઝાલા બોડી જેસાપુરા ખાતે આવ્યા હતા. રવિવારે સાંજના સુમારે તેઓ સંબંધીને અકસ્માત થતા
અમરેલી લેટરકાંડ મામલે ઘમાસાણ મચ્યું છે. પાયલ ગોટીનું ખોટી રીતે સરઘસ કાઢવા મુદ્દે એલસીબી શાખાના 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ત્યારે હવે લેટરકાંડની તમામ તપાસ SMCને સોંપાઈ છે. આજે…
રાજકોટના ગોંડલ-જામકંડોરણા રોડ પર મરચાં ભરેલા ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. હડમતાળાથી મરચા ભરી ગોંડલ જઈ રહેલી ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં વીજ તારની અડી…
લેટરકાંડ મામલે 3 પોલીસકકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા હવે સુરતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારનાર પરેશ ધાનાણાની અટકાયત કરાઈ છે. આજે વહેલી સવારથી જ વરાછા મીનીબજાર ખાતે કોંગ્રેસના…
ગુજરાતભરમાં ચકચાર મચાવનાર અમરેલી લેટરકાંડમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પાયલ ગોટીના રિકન્સ્ટ્રકશનના વિવાદમાં 3 પોલીસકર્મી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અમરેલીના એસ.પી.સંજય ખરાતે લોકલ…















