સોમનાથ મંદિર પાસે દબાણ કેસ: દબાણો હટાવ્યા ત્યાં મુસ્લિમોને ઉર્સની ઉજવણીની પણ મંજરી નહીં, SCએ અરજી ફગાવી
ગુજરાતમાં સોમનાથ(somanath) મંદિર પાસે ગેરકાયદેસર બાંધકામ પર તાજેતરમાં બુલડોઝર ફેરવી દેવાયું હતુ. ત્યાર બાદ મુસ્લીમ(muslim) પક્ષ દ્વારા જ્યા દબાણો હટાવ્યા ત્યા વાર્ષિક ઉર્સ ઉજવવાની પરવાનગી માગી હતી. જો કે આ…
મહેશગીરી બાપુની પ્રેસ કોન્ફરન્સ: હરીગીરી બાપુ અને પૂર્વ ડે. મેયર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ
જૂનાગઢમાં (Junagadh) અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ (HariGiri Bapu) અને પૂર્વ ડે. મેયર ગિરીશ…
Ahmedabad: વોર્ડ નંબર-7 ઘાટલોડિયાની પેટા ચૂંટણી માટે AAP ઉમેદવારે ફોર્મ ભર્યું, જુઓ વિડિયો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા વોર્ડ નંબર-7 ઘાટલોડિયાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર…
Katch: કાકા ભત્રીજા ઉપર જીવલેણ હુમલો કરનાર 7 શખ્સો ઝડપાયા, પોલીસે શું કહ્યું?
Kutch Crime: અંજારના મેઘપર બોરીચી સીમમાં લીલાશાહ ફાટક પાસે 26 જાન્યુઆરીની સાંજે છરી અને ધોકા જેવા પ્રાણ ઘાતક હથિયારો વડે કાકા અને ભત્રીજા ઉપર હુમલો કરાયો હોવાની ઘટનામાં પોલીસે 7…
દાહોદમાં મહિલાને અર્ધનગ્ન ફેરવવા મુદ્દે રાજકારણ ગરમાયુ, CM અને ગૃહમંત્રીનું માગ્યુ રાજીનામું?, કોણ છે અત્યાચારીઓ?
Woman assaulted in Dahod: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં 35 વર્ષીય પરિણીત મહિલા(Woman)પર સ્થાનિક લોકોએ ત્રાસ ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી…
Junagadh: વિકાસના નામે અનેક વિસ્તારોમાં ખોદકામ, લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી
Junagadh: જૂનાગઢ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર લાઈન નવા નાગરવાડાથી જુના ભોય વાળા સુધી રસ્તાઓ ખોદી(Excavations) નાખવામાં આવ્યા છે. જેને લઇ લોકો(People) ઘરની(homes) બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો અનુભવી રહ્યા છે…
SURENDRANAGAR: કૃષિમંત્રી રાઘવજી પટેલની કારને ચોટીલા નજીક નડ્યો અકસ્માત, વાંચો શું થયું?
Surendranagar: ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ(Raghvji Patel)ની કારને ગત રાત્રે અકસ્માત(Accident) નડ્યો હતો. જેમાં મંત્રીનો આબાદ બચાવ થયો હતો. વિગતો મુજબ રાજ્યના કૃષિ મંત્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ…
બનાસકાંઠા જિલ્લા વિભાજનનો ઠેર ઠેર વિરોધ, ભાજપ પર શું લાગ્યા આરોપ?
Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ધાનેરા કાંકરેજ દિયોદર બાદ આજે ભાભરમાં પણ દિયોદરને ઓગડ જીલ્લો બનાવવાની માંગ સાથે રેલી અને આવેદનપત્રનું આયોજન…
RAJKOT: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને ગ્રીન ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો
Group Wedding In Rajkot: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ અને ગ્રીન ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ ખાંભાના સંયુક્ત ઉપક્રમે પ્રથમ સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ(Wedding) રાજકોટ ખાતે શ્રેષ્ઠીઓ, દાતાઓ, સેવકોની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ભવ્ય…

















