ટ્રેલર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, ચાલક સહિત 28 મુસાફરો ઈજાગ્રસ્ત
આજે સવારે અમદાવાદ-ઇન્દોર પરના પંચમહાલના ભથવાડા પાસે અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને એક ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો લક્ઝરીમાં સવાર 28 લોકોને ઈજાઓ પહોંચી છે. જ્યારે…
આજે સવારે અમદાવાદ-ઇન્દોર પરના પંચમહાલના ભથવાડા પાસે અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને એક ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો લક્ઝરીમાં સવાર 28 લોકોને ઈજાઓ પહોંચી છે. જ્યારે…
પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહનો આજે જન્મ દિવસ છે. તેઓ ખેડૂતોના ઉદ્ધારક અને ખેડૂત નેતા તરીકે દેશમાં જાણીતા હતા. તેમની યાદમાં તેમનો જન્મદિવસ ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે. ખેડૂતોનો ઉદ્ધાર કરવા…
આઠ દિવસ અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી અંતે જીવન સાથેની જંગ હારી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયામા હેવાનિયતનો ભોગ બનેલી બાળાનું મૃત્યું નિપજ્યું છે. 16 ડિસેમ્બરે ભરુચના…
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવાની ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ ધરણા પણ શરૂ કરી દીધા છે. હવે…
ત્રીજા ધોરણમાં ભણતો એક સાત વર્ષનો બાળક..જેને દુનિયાદારીની કંઇ ખબર નથી પણ નાચવાનો અને ગાવાનો શોખ.. આ શોખ જોઇને એના પિતરાઇ ભાઇએ એક વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો..આ…
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો પત્ર લખી બહિષ્કાર કર્યો છે. આજે ભરૂચ જિલ્લા સાંસદના કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ…
વારંવાર ગુજરાત શહેર અને ગામડાંઓમાં નકલી ડક્ટરો ઝડપાઈ છે. ત્યારે રાજકોટના ખોરાણા ગામેથી એક માત્ર 12 નકલી ડોક્ટર દર્દીઓની સારવાર કરતાં ઝડપાઈ ગયો હતો. છે. રાજકોટ SOG ટીમે શનિવારે સાંજે…
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAY યોજનાની નવી SOP જાહેર કરી છે. અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યાનકાર્ડમાં થયેલી ગેરરીતિ બાદ સરકાર જાગી છે. હોસ્પટિલ દ્વારા ખોટા ઓપરેશન કરી નાખતાં…
ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા સનદની પરીક્ષા પર આંગળી ચીંધાઈ છે. વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. વોટ્સઅપ ગ્રૂપમાં આન્સર-કી ફરતી થઈ? અમદાવાદ અને…
દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે તેવા અંબાજીમાં વાહનો પર પથ્થરમારાની ઘટનાઓમાં વધારો થયો છે. ગત રાત્રે યાત્રિકો ભરેલી 3 બસો પર પથ્થરમારો થયો છે. આ મામલે પોલીસે…














