Balaghat Tribal Children Deaths: બાલાઘાટમાં 30 આદિવાસી બાળકોના મોત બાદ અભિજીત દિપકેની મુલાકાત, મોહન યાદવના નામે પોસ્ટ થયું રાજીનામું
Balaghat Tribal Children Deaths: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દિપકે તાજેતરમાં મધ્ય પ્રદેશના બાલાઘાટની એક શાળાની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન સ્થાનિક પત્રકારોએ તેમના વિસ્તાર સુધી મોડેથી પહોંચવાના…







