Yuvrajsinh Jadeja: છોટાઉદેપુરમાં ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન, યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
Yuvrajsinh Jadeja: છોટાઉદેપુરમાં જેલમાં રહેલા આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. સભાને સંબોધતા…







