Bihar Election:SIRના નામે એવા બૂથોનું રિવિઝન થઈ રહ્યું છે,જ્યાં ભાજપને હારવાનો ભય હોય!
Bihar Election:બિહારમાં NDA ગઠબંધનની જીત બાદ અખિલેશ યાદવે ચુંટણી પંચ દ્વારા ચૂંટણીની પારદર્શિતા સામે સવાલ ઉઠાવતા કહ્યું, કે SIRના નામે એવા બૂથોનું રિવિઝન વધુ થઈ રહ્યું છે, જ્યાં જ્યાં ભાજપ…














