બનાસકાંઠા વિભાજનનો વિરોધઃ વહેલી સવારથી જ ધાનેરા બંધ, આવેદન અપાશે
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. આ જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં ભારે વિરોધ થઈ…