રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition
Rajkot Demolition: રાજકોટમાં આજે વહેલી(19 મે) સવારથી જ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં 38 જેટલાં દારુના ધંધા સાથે સંકળાયેલા બૂટલેગરોના ઘરો પર બૂલડોઝર ફેરવાયું હોવાના તંત્ર કહી…