Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો
Junagadh: જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજાતી હોય છે. જો કે આ વખતે કમોસમી વરસાદ ભક્તોની આશા પર પાણી ફેરવી શકે છે. કારણ કે ગુજરાતના ખૂણે ખૂણે ભારે વરસાદ ખાભક્યો…













