Mansukh Vasava on MGNREGA: નર્મદામાં બે વર્ષથી કામ ઠપ્પ, નફ્ફટ અધિકારીઓને મનમુખ વસાવાની ફટકાર
  • July 8, 2025

Mansukh Vasava on MGNREGA: ગુજરાતમાં મનરેગા કૌભાંડ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યના ભરૂચ અને દાહોદ જિલ્લાઓમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે. આ કૌભાંડમાં કરોડો રૂપિયાની હેરાફેરીના આરોપો લાગ્યા…

Continue reading
નર્મદામાં Mgnrega Scam માં બચુ ખાબડની સાથે કોંગ્રેસ નેતા હીરા જોટવા સામેલ, Chaitar Vasava ના આક્ષેપ
  • May 29, 2025

Chaitar Vasava On Mgnrega Scam : દાહોદના બહુ ચર્ચિત મનરેગા કૌભાંડમાં પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્રો પર ભ્રષ્ટચારના આરોપ લાગ્યા છે. ત્યારે ન માત્ર દાહોદ પરંતુ નર્મદા જિલ્લા સુધી…

Continue reading
આદિવાસીઓની જમીન હડપવા મદ્દે નેતાઓ કેમ બોલવા તૈયાર નથીઃ ચૈતર વસાવા
  • January 11, 2025

તાજેતરમાં દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ગાડીત ગામે એક સંમેલનમાં ગયા હતા. અહીં સભા સંબોધતી વખતે તેમણે અલગ ભીલ પ્રદેશની માંગણી કરી હતી. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર જાણવા મળે છે…

Continue reading
NARMADA: હરસિધ્ધિ માતાના મંદિર સામે પાલિકાએ કરી તોડફોડ, ચૈતર વસાવાએ ઘટનાસ્થળે
  • January 6, 2025

આજે નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વાર ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી દેવામાં આવી છે. આ ઘટનાની…

Continue reading
બળાત્કારનો ભોગ બનેલી બાળાના મોત બાદ ચૈતર વસાવાએ સરકાર પર કર્યા પ્રહાર, CM અને ગૃહમંત્રી અંગે શું કહ્યું?
  • December 24, 2024

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનાર દસ વર્ષની દીકરી મોત સામેની જંગ…

Continue reading