Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું અવસાન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
34 વર્ષ સુધી રામલલાની સેવા કરનાર પૂજારી રામ ચરણે અયોધ્યામાં સરયુ નદીના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરાશે 1958માં રામ લલ્લાની સેવા કરવા માટે ઘર છોડ્યું Acharya Satyendra Das: શ્રી…