Surat: એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી કેવી રીતે થઈ?
Surat Ganesh Pandal Robbery: વડોદરામાં ઈંડાકાંડ થયા બાદ સુરતમાં ગણેશ પંડોલોમાં ચોરીની ઘટનાઓ બની છે. સુરતના મહીધરપુરા વિસ્તારમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જેણે સ્થાનિક લોકોમાં રોષ અને અસંતોષ ફેલાવ્યો…