મોદી બેવફા કેમ? 7 વચનો ફોક કરીને ઐતિહાસિક દિવસને ભૂલ્યા | Kaal Chakra
Kaal Chakra: નેતાઓ સત્તામાં આવવા માટે ઢાલા વચનો આપતા હોય છે. પરંતુ જ્યારે તેઓ સત્તામાં આવે ત્યારે તેઓ પ્રજાને આપેલા વચનો ભુલી જતા હોય છે. ત્યારે આવવું જ કંઈક નરેન્દ્ર…
Kaal Chakra: નેતાઓ સત્તામાં આવવા માટે ઢાલા વચનો આપતા હોય છે. પરંતુ જ્યારે તેઓ સત્તામાં આવે ત્યારે તેઓ પ્રજાને આપેલા વચનો ભુલી જતા હોય છે. ત્યારે આવવું જ કંઈક નરેન્દ્ર…
Corruption Bridge: ભગવાન દ્વારકાધીશના પવિત્ર ધામમાં આવેલો ઓખા અને બેટ દ્વારકાને જોડતો દેશનો સૌથી લાંબો કેબલ-સ્ટેય્ડ બ્રિજ, ‘સુદર્શન સેતુ’, ભ્રષ્ટાચારના ગંભીર આરોપોના ઘેરામાં આવ્યો છે. 25 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન…
Sabarkantha: સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા પશુપાલકોમાં રોષ ફાટીનિકળ્યો છે. આ મામલે વિરોધ કરવા માટે પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. જ્યાં પશુપાલકોની…
Botad, BAPS devotees death: ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે લોકોને ભારે…
Bhavnagar: રાજ્યમાં આ વખતે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નદી નાળાઓ અને ડેમ છલકાયા છે. ત્યારે આ વખતે ભાવનગરમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. જેથી ભાવનગરનો…
Corruption bridge: 215 કિ.મી.માં ડિવાઈડરો તોડી નાંખ્યા છે. વાહનો આડેધડ ટર્ન લે છે અને જોખમ નોતરે છે. અકસ્માતોનું જોખમ વધારતા હોટલ અને પેટ્રોલ પંપ માલિકોના ધંધાના લાયસન્સ રદ કરવા રાજકોટના…
Gujarat politics: ગુજરાતના રાજકારણમાં આજે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળશે ભાજપ અને આપના ધારાસભ્ય વચ્ચે હાલ ચેલેન્જ વોર ચાલી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આજે અંત…
Bhavnagar: ભાવનગર શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન તૈયારીઓની નબળાઈ સામે આવી છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ માઠીયા રોડ પર પાણી ભરાઈ…
Chhota Udepur: તાજેતરમાં છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના ભૂંડ મારિયા ગામમાં પ્રસૂતાને ઝોળીમાં નાખી હોસ્પિટલ પહોંચાડવા માટે 4 કિલોમીટર દૂર કોટબી ખાતે ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવાનો વારો આવ્યો…
Bhavnagar: વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 થી વધુ લોકોના મોત થયા બાદ રાજ્યમાં તંત્ર જાગ્યું છે. હાલમાં અનેક જર્જરિત બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી દેવામા આવ્યા છે. તો ક્યાંક…













