મમતાને ઝટકોઃ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદથી હાંકી કાઢી, જાણો સૌથી મોટું કારણ?
Mamta Kulkarni expelled from Kinnar Akhara : કિન્નર અખાડાએ પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરી દીધી છે. ઉપરાંત, આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ પદ પરથી દૂર…