મહેશગીરી બાપુની પ્રેસ કોન્ફરન્સ: હરીગીરી બાપુ અને પૂર્વ ડે. મેયર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ
જૂનાગઢમાં (Junagadh) અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ (HariGiri Bapu) અને પૂર્વ ડે. મેયર ગિરીશ…