હરણી બોટકાંડને 1 વર્ષ: પરિવારોને ન્યાય ક્યારે? સંતાનો ગુમાવનારા પરિવારો રડીને શું કહી રહ્યા છે?
18 જાન્યુઆરી – 2024ના દિવસે વડોદરાના વાઘોડિયા વિસ્તારમાંઆવેલી ન્યુ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક પ્રવાસે ગયા હતા. પ્રવાસમાં દરમિયાન હરણી તળાવમાં બોટીંગ દરમિયાન બાળકો વધારે ભરી દેતાં બોટ પલટી મારી…