જયશ્રી રામના નારા હેઠળ કેમ હિંસા કરવામાં આવી રહી છે? આ અંગે શું કહે છે મુસ્લિમ કમેટીઓના આગેવાનો
જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું…









