Adani: કચ્છમાં મોદી સરકારે અદાણીને ‘પ્રદૂષણ’ ફેલાવવાની છૂટ આપી!! કચ્છીઓ પરેશાન,વાસ્તવિક સ્થિતિ જોઈ હેરાન થઈ જશો! જુઓ વિડીયો
Adani: મોદી સરકાર ઉપર અદાણી ગ્રૂપને ફાયદો કરાવવા માટે પર્યાવરણના નિયમો જોવામાં આવ્યા નહિ હોવા ઉપરાંત પ્રદુષણ અને ખેડૂતોને નુકશાન થઈ રહયાની ફરિયાદો ઉઠતી રહી છે ત્યારે કચ્છના મુન્દ્રામાં હાલ…








