વક્ફ કાયદા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, શું છે સૌથી મોટું કારણ? | Waqf Law
  • September 15, 2025

Waqf Law: વકફ (સુધારા) અધિનિયમ 2025 ની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કાયદાની કેટલીક જોગવાઈઓ પર સ્ટે આપ્યો છે. કોર્ટે હાલમાં તે જોગવાઈ પર સ્ટે આપ્યો…

Continue reading
Ahmedabad: ‘નયનની હત્યાને હિન્દુ-મુસ્લિમનો રંગ ના આપો’, VHPના ધર્મેન્દ્ર ભવાની અંગે મુસ્લિમ સમાજે શું કહ્યું?
  • August 26, 2025

Ahmedabad: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતા ધર્મેન્દ્ર ભવાનીના એક વિવાદાસ્પદ ભાષણે મુસ્લિમ સમાજને નારાજ કર્યા…

Continue reading
Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?
  • May 15, 2025

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં (Pahalgam)  22 એપ્રિલ, 2025ના આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને આતંકવાદીઓએ મુસ્લિમોની છબીને ખરડવાની…

Continue reading
શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?: કોર્ટે વક્ફ બીલ પર આવું કેમ કહ્યું? | Waqf
  • April 17, 2025

Waqf, Supreme Court: સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ (સુધારા) કાયદા પર હાલ પૂરતો સ્ટે મૂકવાનો ઈન્કાર કરી દીધો છે અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. કોર્ટ દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવોમાં…

Continue reading
દક્ષિણ ગુજરાતના મુસ્લીમો ગાંધીનગરમાં કેમ પહોંચ્યા? | Gandhinagar
  • April 15, 2025

South Gujarat  Muslims in Gandhinagar: ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરાયેલા વક્ફ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે ક્યાય UCC પણ લાગુ થઈ જાય તેનો ડર મુસ્લીમ સમાજને સતાવી રહ્યો…

Continue reading
Chhota Udaipur: ઈદના દિવસે મુસ્લીમો દ્વારા UCCનો વિરોધ, કાળી પટ્ટી બાંધી નમાજ પઢી
  • March 31, 2025

આજે દેશભરમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદના પવિત્ર પર્વની બારે ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ છે. ત્યારે આ ઉજવણીની વખતે છોટા ઉદેપુર જીલ્લામાં UCCનો વિરોધ જુવા મળ્યો છે. મુસ્લીમ સમયુદાયએ કાળી પટ્ટી…

Continue reading
મુસ્લીમોના મિત્ર બનવા PM મોદીના પ્રયાસ કેમ?, સંજય રાઉતે કહ્યું આ ઢોંગ છે! | Saugat-E-Modi
  • March 30, 2025

Sanjay Raut on Saugat-E-Modi: ઈદના પવિત્ર તહેવાર પર મોદી સરકાર મુસ્લિમ સમુદાયના લગભગ 40 લાખ પરિવારોને ઈદની ભેટ આપી છે. ‘સૌગત-એ-મોદી’ કીટ લોકોના ઘરે પહોંચાડવામાં આવી રહી છે. આજે (30…

Continue reading

You Missed

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર
Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો
Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો