Pharmacy industry:રાજ્યમાં ફાર્મસી ઉદ્યોગ ઉપર સવાલો કેમ ઉઠયા?ગોલમાલની વાતોનું શુ છે રહસ્ય? જાણો જશવંત પટેલે ભ્રષ્ટાચાર મામલે શુ કહ્યું?
Pharmacy industry:રાજ્યમાં આશરે 32 હજાર મેડિકલ સ્ટોર પૈકી 18 હજાર સ્ટોર ફાર્માસિસ્ટ વગર જ ચાલી રહ્યા હોવાની વાતો વચ્ચે હવે નવો કડક કાયદો અમલમાં આવતા સબંધિત વર્તુળોમાં ચર્ચા જાગી છે…







