ગુજરાતમાં વ્યાજખોરોની મિલકત જપ્ત કરી હરાજી કરાશે, રુપિયા સરકાર ક્યાં વાપરશે? | Property seizure
Gujarat Government, Property seizure: ગુજરાતમાં વ્યાજખોરીના કારણે અનેક પરિવારોના માળા વિખેરાયા છે. વ્યાજના ખપ્પરમાં આવી કેટલાંય લોકોએ આપઘાત કરી લીધો છે. ત્યારે મોડે મોડેથી જાગેલી સરકારે વ્યાજખોરો સામે ગાળિયો કસ્યો…