T Narsipur Ganesha Procession: કર્ણાટકના ટી. નરસીપુરમાં ગણેશ સરઘસને લઈને તણાવ, પોલીસની કથિત ચેતવણી સામે BJPનો વિરોધ; શિવકુમારે લગાવ્યો સાંપ્રદાયિક તણાવનો આરોપ
T Narsipur Ganesha Procession: કર્ણાટકના ટી. નરસીપુર શહેરમાં રવિવારે ગણેશ સરઘસ દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ હતી. લિંક રોડ પર આવેલી મસ્જિદની સામે ફટાકડા ફોડવા અંગે ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ધનંજયાએ સરઘસના…







