Tatanagar-Ernakulam Express: ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં ભીષણ આગ લાગતા મચી અફરા તફરી ; બે કોચ બળીને ખાખ! એક મૃતદેહ મળ્યો
Tatanagar-Ernakulam Express: આંધ્રપ્રદેશના યલામાંચિલીમાં આજે સોમવારે તા.29 ડિસેમ્બર, 2025ના રોજ એક મોટી રેલ્વે દુર્ઘટના બની હતી ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના B1 અને M2 કોચમાં અચાનક આગ લાગતા જ ટ્રેનમાં ભારે ભાગદોડ…








