Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?
  • August 6, 2025

Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે શિવાલય રો હાઉસમાં ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કબીર એન્કલેવના 41 વર્ષીય રહેવાસી કલ્પેશ ટુડિયાનું માથામાં ગોળી વાગવાથી મોત નીપજ્યું…

Continue reading
Bhavnagar: રેલવે વિભાગમાં ભ્રષ્ટાચાર, રેલવેનો એન્જિનિયર લાખોની લાંચ લેતા ઝડપાયો
  • July 22, 2025

Bhavnagar: ભાવનગર રેલવે ડિવિઝનમાં ભ્રષ્ટાચારનો મોટો કેસ સામે આવ્યો છે. એસીબીએ રેલવેના ડીઆરએમ કચેરી ખાતે ફરજ બજાવતા વર્ગ-2ના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર ટિપ્પે સ્વામી લક્કામા દાસરને રૂ. 65,000ની લાંચ લેતા રંગે…

Continue reading
જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra
  • May 23, 2025

Jyoti Malhotra Case: દેશની જાસૂસી કરવાના આરોપમાં ઝડપાયેલી જ્યોતિ મલ્હોત્રાના પિતા હરીશ મલ્હોત્રાએ ગુરુવારે કહ્યું કે તેમની પાસે વકીલ રાખવા માટે પૈસા નથી. તેમણે કહ્યું હું મારી દીકરીને મળવા જવા…

Continue reading
Lucknow: લખનૌમાં AC બસમાં આગ, ભર ઊંઘમાં 5 લોકો બળી ગયા, ચાલક અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા!
  • May 15, 2025

Lucknow bus fire: ગુરુવારે સવારે ઉત્તપ્રદેશના લખનૌમાં એક સ્લીપર બસમાં આગ લાગતાં પાંચ લોકોના દુઃખદ મોત થયા છે. લગભગ 60 મુસાફરોને લઈને ડબલ ડેકર AC બસ બિહારથી દિલ્હી જઈ રહી…

Continue reading
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કુંભમેળામાં, 400 બેડવાળા શયનગૃહનું કર્યું ઉદ્ઘાટન
  • February 7, 2025

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરપ્રદેશના પ્રાયગરાજમાં યોજાયેલા કુંભના મેળામાં પહોંચ્યા છે. જ્યા ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી, યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે કુંભ…

Continue reading