Narendramodi: “વાઘ આવ્યો પણ સિંહ ગયો” સિંહ ગર્જના કરનારા મોઢવાડીયા શિયાળ બની ગયા? મોદીજીનો વાઘ સફારી પાર્ક ક્યારે બનશે?
Narendramodi: ગુજરાતમાં વાઘ નથી અને નરેન્દ્રભાઈ મોદીએ ખૂબજ જલ્દી ગુજરાતમાં વાઘ લાવી દઇશ તેવી જાહેરાત કરી હતી અને વાઘ સફારી બનાવવાની વાતો થઈ પણ લાંબા સમયથી તે બધું અન્ડર પ્રોસેસ…








