Gandhinagar: ગાંધીનગરમાં ‘દૂષિત પાણીકાંડ’માં દર્દીઓની સંખ્યામાં વધારો! NHRCએ સરકારને નોટિશ પાઠવી માંગ્યો ખુલાસો
Gandhinagar: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દૂષિત પીવાના પાણીના કારણે ફાટી નીકળેલો રોગચાળો હજુપણ કાબુમાં આવ્યો નથી અને દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય ગુજરાત સરકારને રાષ્ટ્રીય માનવાધિકાર પંચે (NHRC) નોટિસ ફટકારીને…








