UP: ભાજપ નેતાનો ઈંટથી આત્મહત્યાનો પ્રયાસ, લોહીલુહાણ થઈ ગયા, નવ ટાંકા આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો?
UP: ભાજપના કાઉન્સિલર મનોજ પ્રજાપતિએ કપાળ પર ઈંટ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેમનો આરોપ છે કે પાર્ટીના કેટલાક નેતાઓ તેમને હેરાન કરી રહ્યા છે. આનાથી પરેશાન થઈને, તેઓ જીવવા માંગતા…
















