કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપનાર મંત્રી Vjay Shah સામે 4 કલાકમાં FIR નોંધો: હાઈકોર્ટ
મધ્યપ્રદેશના આદિજાતિ બાબતોના મંત્રી અને ભાજપ નેતા વિજય શાહ(Vjay Shah)વિવાદોમાં ઘેરાયેલા છે. કર્નલ સોફિયા કુરેશી અંગે વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે સુઓ…