Ukraine: નરેન્દ્ર મોદીના ‘ઉતાવળિયા’ નિવેદનથી ઝેલેન્સકી નારાજ,કહ્યું “અમારા નિર્દોષ બાળકો અને લોકો મરે છે ત્યારે કેમ કઈ ન બોલ્યા?
Ukraine: ભારતના વડાપ્રધાન મોદીજીએ રશિયન પ્રમુખના ઘર પર યુક્રેનના ડ્રોન હુમલાને વખોડી કાઢતા ઝેલેન્સકીએ કહ્યું કે આ ખૂબજ આશ્ચર્ય જનક અને વિચિત્ર લાગી રહ્યું છે કે ભારત અને યુએઈ સહિત…












