મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો બહિષ્કાર કર્યો, ગેરરિતીના કર્યા આક્ષેપ
  • December 23, 2024

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો પત્ર લખી બહિષ્કાર કર્યો છે. આજે ભરૂચ જિલ્લા સાંસદના કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ…

Continue reading
કટાક્ષ કથા: સ્વર્ગમાં જવું છે? મંત્રીજીએ આપેલા ફોર્મ્યૂલાને અજમાવી તો જુઓ…
  • December 23, 2024

હવે એક દિવસ પહેલાનું કન્ટેન્ટ જાણે ખુબ જ જુનું થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે એટલી ઝડપી વિવિધ સમાચારો આવી રહ્યા છે કે એકાદ કલાકમાં જ ઘણું…

Continue reading
અલ્લુ અર્જુનના ઘરની બહાર પ્રદર્શન કરવા ગયેલા 6 શખ્સને મળ્યા જામીન
  • December 23, 2024

અભિનેતા અલ્લુ અર્જુનના હૈદરાબાદ સ્થિત ઘરની બહાર પ્રદર્શન કરવા મામલે ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળ્યા છે. કોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા છે. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ બીએનએસની કલમ 331 (5), 190,…

Continue reading
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મદન લોકુર સંયુક્ત રાષ્ટ્રની આંતરિક ન્યાય પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત
  • December 23, 2024

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મદન બી. લોકુરને યુનાઈટેડ નેશન્સ ઇન્ટરનલ જસ્ટિસ કાઉન્સિલનો અધ્યક્ષ નિમવામાં આવ્યો છે. તેમની નિમણૂકનો કાર્યકાળ તાત્કાલિક અસરથી 12 નવેમ્બર 2028 સુધીનો રહેશે. રિપોર્ટ…

Continue reading
રાજકોટ જીલ્લામાંથી નકલી ડોકટર બીજીવાર સારવાર કરતો ઝડપાયો, પોલીસે શું કર્યું?
  • December 23, 2024

વારંવાર ગુજરાત શહેર અને ગામડાંઓમાં નકલી ડક્ટરો ઝડપાઈ છે. ત્યારે રાજકોટના ખોરાણા ગામેથી એક માત્ર 12 નકલી ડોક્ટર દર્દીઓની સારવાર કરતાં ઝડપાઈ ગયો હતો. છે. રાજકોટ SOG ટીમે શનિવારે સાંજે…

Continue reading
જયશ્રી રામના નારા હેઠળ કેમ હિંસા કરવામાં આવી રહી છે? આ અંગે શું કહે છે મુસ્લિમ કમેટીઓના આગેવાનો
  • December 23, 2024

જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું…

Continue reading
પ્રાખ્યાત દહીં બ્રાન્ડના સ્થાપક રોહન મીરચંદાનીનું અવસાન
  • December 23, 2024

પ્રખ્યાત દહીં બ્રાન્ડ એપિજેમિયાના સ્થાપક રોહન મીરચંદાનીનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતુ. ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ (તેના ગ્રીક યોગર્ટ્સ અને જ્યુસ માટે જાણીતી હેલ્ધી ફૂડ બ્રાન્ડના માલિક)એ એક નિવેદનમાં…

Continue reading
કુવૈતના મીડિયામાં PM મોદીની મુલાકાત પર કેવી છે ચર્ચા; જાણો કેવી છે ઈસ્લામિક દેશોમાં મોદીની નીતિ
  • December 23, 2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે કુવૈતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરીને પાછા આવી ગયા. પીએમ મોદીને વિદાય આપવા કુવૈતના પ્રધાનમંત્રી અહમદ અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ એરપોર્ટ પર આવ્યા હતા. પીએમ મોદીએ આ…

Continue reading
ભાજપે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર સામે જાહેર કર્યો આરોપ પત્ર
  • December 23, 2024

દિલ્હી બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર, દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને પાર્ટીના અન્ય સભ્યોએ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર વિરુદ્ધ આરોપ પત્ર જાહેર કર્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું, “દેશમાં સૌથી…

Continue reading
ગુજરાત સરકારની ‘ખ્યાતિ’ બગડ્યા બાદ નવી ગાઈડલાઈન જાહેર
  • December 23, 2024

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAY યોજનાની નવી SOP જાહેર કરી છે. અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યાનકાર્ડમાં થયેલી ગેરરીતિ બાદ સરકાર જાગી છે. હોસ્પટિલ દ્વારા ખોટા ઓપરેશન કરી નાખતાં…

Continue reading

You Missed

Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’
DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી