બીજેપી પ્રવક્તાએ ચીનના બહાને કોંગ્રેસ નેતા રાહુલ પર કેમ કર્યા આક્ષેપ?
બીજેપી પ્રવક્તાએ ચીનના બહાને કોંગ્રેસ નેતા રાહુલ પર કેમ કર્યા આક્ષેપ? કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, “મને ખબર નથી કે ચીનથી (ભારત માટે) શું ખતરો છે.…
બીજેપી પ્રવક્તાએ ચીનના બહાને કોંગ્રેસ નેતા રાહુલ પર કેમ કર્યા આક્ષેપ? કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, “મને ખબર નથી કે ચીનથી (ભારત માટે) શું ખતરો છે.…
Surat Crime: સુરતના માંગરોળમાં ખળભળાટ મચાવનાર સામૂહિક બળાત્કારની ઘટનાામાં બે શખ્સો દોષિત ઠર્યા છે. ગત નવરાત્રીમાં કોસંબા પોલીસ હદમાં આવતાં વિસ્તારમાં સગીરાને મિત્ર પાસેથી આરોપીઓ ખેંચીને લઈ ગયા બાદ બળાત્કાર…
રાજ્ય ગૃહવિભાગ 576 PSIને આપશે PI તરીકેનું પ્રમોશન; યાદી તૈયાર પોલીસ સબ ઈન્સ્પેકટરમાંથી પોલીસ ઈન્સ્પેકટર (વર્ગ – 2)ના ખાતાકીય બઢતી માટેની યાદી તૈયાર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ સંબધિત…
સરકારે ખંભાતના દરિયામાં ફાળવી ગૌચરની જમીન; હવે રોરો ફેરીમાં બેસીને ગાયો જશે ચરવા દહેજમાં રોરો ફેરીમાં બેસી ગાયો ચરવા સમુદ્રના પાણીમાં જશે, એક હજાર હેક્ટર ગૌચરની જમીનનું કૌભાંડ દહેજ જીઆડીસી-પીસીપીઆઈઆરની…
આજથી નવા ફાસ્ટટેગ નિયમો લાગુ; જાણો શું છે અન્ય મહત્વપૂર્ણ ફેરફારો ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને માર્ગ પરિવહન…
Bhavnagar Fire Incident: ભાવનગર જીલ્લામાં જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસ સળગતા નાસભાગ મચી ગઈ હતી. એકાએક આગ ભભૂકતાં જાનૈયાઓ લક્ઝરી બસમાંથી કૂદી પડ્યા હતા. બસ ભડભડ સળી ગઈ હતી. જાનૈયાઓએ ઈમરજન્સી…
દિલ્હીમાં આવેલા ભયંકર ભૂકંપ પર લોકોને કરેલી અપીલમાં પીએમ મોદીએ શું કહ્યું? સોમવારે સવારે 5:36 વાગ્યે દિલ્હી-એનસીઆરમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં…
US Deportation: અમેરિકાએ ગેરકાયદેસર ઘૂસેલા લોકો વિરુધ્ધ તવાઈ બોલાવી છે. માત્ર ભારતના જ નહીં અનેક દેશના લોકોને અમેરિકાએ તગેડી મૂક્યા છે. અત્યાર સુધી કુલ 332 ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. જેમાં…
ભારતીય શેરમાર્કેટ ICUમાં; નવમા દિવસે પણ મોટો કડાકો; અત્યાર સુધી ₹32.79 લાખ કરોડનું નુકશાન ભારતીય શેરમાર્કેટમાં મંદીનુ જોર સતત વધી રહ્યું છે. સળંગ નવમા દિવસે માર્કેટમાં મોટો કડાકો બોલ્યો છે.…
Leopard attack: સૌરાષ્ટ્ર પંથકમાં વારંવાર માનવભક્ષી દિપડાના હુમલાઓ થતાં હોય છે. દિપડા જંગલ વિસ્તારમાંથી ગામ તરફ શિકારની શોધમાં આવી ચઢતાં હોય છે. ત્યારે ઉનાના જસાધરામાં એક બાળકી પર દિપડાએ કરેલા…















