અદાણી-આંબેડકર અને રાહુલ ગાંધીના મુદ્દા પાછળની સમજો ક્રોનોલોજી; શું છે BJPની રણનીતિ?
  • December 20, 2024

એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…

Continue reading
ગુજરાતમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીની ખાસ વાત, નવા પડકારો વચ્ચે કેવો રહેશે ચૂંટણી માહોલ?
  • December 20, 2024

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપમાં વિવાદ ઉભો થયો છે. યુવાન ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવાની ભાજપ રણનીતિ ઘડી રહી છે. ત્યારે વરિષ્ઠ ઉમેદવારો નારાજ થવાની શક્યતાઓ છે. બીજી તરફ પૂર્વ…

Continue reading
મુખ્યમંત્રીના નોકરીના નિવેદન અંગેનો ખાસ અહેવાલ, CMને કેમ કહેવું પડ્યું લાગવગ ચાલશે નહીં?
  • December 20, 2024

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી નોકરીને લઈ આપેલા નિવેદનથી ગુજરાતભરમાં રોષ ફેલાયો છે. તેમણે કહ્યું હતુ કે મુખ્યમંત્રી પોતાના દિકરા પણ લાગવગથી નોકરી પર રાખી શકે નહીં. તેટલી પાર્દર્શિકતા…

Continue reading
ખેડા: હાડ થિજવતી ઠંડી વચ્ચે વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને ભણવા કેમ મજબૂર થયા?
  • December 15, 2024

ડાકોર : ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે. તે માટે સરકારી શાળાઓ અને સરકારી કોલેજોને તાળા વાગી રહ્યા છે તો ખાનગી શાળાઓ બિલાડીની ટોપની જેમ મોટા પ્રમાણમાં ફૂડી નિકળી છે.…

Continue reading
શું નકલી ભારતીય કરન્સી નોટોનું ચલણ એક વખત ફરીથી વધી રહ્યું છે?
  • December 13, 2024

નાણા મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોમાં 500 રૂપિયાના નકલી નોટોમાં 317% ની વૃદ્ધિ થઈ છે, અમદાવાદ, સુરત, માલદા, ગૌહાટી, બૅન્ગલુરુ અને અન્ય શહેરોમાં નકલી ચલણી નેટવર્કના ચોંકાવનારા…

Continue reading
ઇલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર યાદવ વિરૂદ્ધ મહાભિયોગની તૈયારી; જજોને હટાવવાની શું છે પ્રક્રિયા?
  • December 13, 2024

આજકાલમાં, ઇલાહાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શેખર યાદવ ખુબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના એક કાર્યક્રમ દરમિયાન તેમના નિવેદનને લઈને વિવાદ સર્જાયો હતો. હવે ઘણા વિપક્ષી સાંસદો તેમના…

Continue reading
ભારતમાં દરગાહ-મસ્જિદ નીચે મંદિરની સઘન શોધ; જાણો કેટલી મસ્જિદો નીચે મંદિર હોવાના છે દાવા
  • December 11, 2024

હાલમાં દેશમાં મસ્જિદો નીચે મંદિર શોધવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જૂમ્મા મસ્જિદનો વિવાદ વચ્ચે અજમેરની પ્રસિદ્ધ દરગાહ શરીફના સમાચારો ચર્ચા શરૂ થઈ ગઈ છે. અયોધ્યા…

Continue reading