અદાણી-આંબેડકર અને રાહુલ ગાંધીના મુદ્દા પાછળની સમજો ક્રોનોલોજી; શું છે BJPની રણનીતિ?
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપમાં વિવાદ ઉભો થયો છે. યુવાન ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવાની ભાજપ રણનીતિ ઘડી રહી છે. ત્યારે વરિષ્ઠ ઉમેદવારો નારાજ થવાની શક્યતાઓ છે. બીજી તરફ પૂર્વ…
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી નોકરીને લઈ આપેલા નિવેદનથી ગુજરાતભરમાં રોષ ફેલાયો છે. તેમણે કહ્યું હતુ કે મુખ્યમંત્રી પોતાના દિકરા પણ લાગવગથી નોકરી પર રાખી શકે નહીં. તેટલી પાર્દર્શિકતા…
ડાકોર : ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે. તે માટે સરકારી શાળાઓ અને સરકારી કોલેજોને તાળા વાગી રહ્યા છે તો ખાનગી શાળાઓ બિલાડીની ટોપની જેમ મોટા પ્રમાણમાં ફૂડી નિકળી છે.…
નાણા મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોમાં 500 રૂપિયાના નકલી નોટોમાં 317% ની વૃદ્ધિ થઈ છે, અમદાવાદ, સુરત, માલદા, ગૌહાટી, બૅન્ગલુરુ અને અન્ય શહેરોમાં નકલી ચલણી નેટવર્કના ચોંકાવનારા…
આજકાલમાં, ઇલાહાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શેખર યાદવ ખુબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના એક કાર્યક્રમ દરમિયાન તેમના નિવેદનને લઈને વિવાદ સર્જાયો હતો. હવે ઘણા વિપક્ષી સાંસદો તેમના…
હાલમાં દેશમાં મસ્જિદો નીચે મંદિર શોધવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જૂમ્મા મસ્જિદનો વિવાદ વચ્ચે અજમેરની પ્રસિદ્ધ દરગાહ શરીફના સમાચારો ચર્ચા શરૂ થઈ ગઈ છે. અયોધ્યા…