Operation Sindoor માં માર્યા ગયેલા આતંકવાદીઓની યાદી આવી સામે, કઈ ઘટનામાં કોણ સામેલ હતું ?
Operation Sindoor: પહેલગામ ઘટના પછી ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂરમા માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. સેનાના હવાઈ હુમલામાં પાંચ મુખ્ય આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં મુદસ્સર…

















